सोमवार, 9 अगस्त 2021

વિવાન

તુ ભલે હવે નથી રહ્યો!

પણ તારી સાથે જે ભેદભાવ કરવામાં આવ્યો છે તે યાદ રહેશે. હું જાણતો હતો કે લોકો સમાજમાં ભેદભાવ કરે જ છે પણ સાવ આવું નાના ભૂલકા પ્રત્યે પણ આવી નફરત રાખે છે જે બાળકો ભગવાન સમાન નિર્દોષ હોય છે.


અરે તમે મોટા મોટા સમાજના ઠેકેદારો ને દિલ જેવું છે કે નહી કે પછી રાક્ષસ બની ગયા છો. રામાયણ, મહાભારત જેવા મહાન પુસ્તકોની ટીવી પર સિરીયલ જોવો છો.


તો એ મહાન પુસ્તકોના વિચારો તો જીવનમાં ઉતારો..
તમારી માનસિકતા શું છે ખબર છે તો જાણો બસ પોતાનો ફાયદો કઈ રીતે કરવો? 


સમય બળવાન છે. ધ્યાનથી સમાચારની ચેનલ જૂઓ ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ  છે... 

 માણસ જોડે જાતીવાદ કરી શકો છો પણ કુદરત જોડે નહી કરી શકો. ...
 ભગવાન કરે તમારા બાળકો ને ધૈર્યરાજ જેવી મદદ મળે..!🙏

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...